તારીખ 09/07/2024 ના રોજ જૂપિટર ફાઉન્ડેશન ટીમ દ્વારા 200 જેટલા પગ લૂછનીયા વિતરણ કરી ને સ્વરછતા અભિયાન અંતર્ગત જગૃતા નું કર્ય કરવા માં આવ્યું. આ કર્ય ને સફળ બનાવવા માં jupiter foundation ગાંધીધામ ટીમ ના પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બાઘરેચા જી, શ્રી દીપેન ભાઈ ,શ્રી કાંતિલાલ જી ,શ્રી પરેશ કીનીવાલ જી ,શ્રીમતી નંદિની પરમાર જી, કક્ષા વોરા જી, સાથે મળી ને સફળ બનવા જહમત ઉપાડી અને આ સેવા કર્ય પૂર્ણ કર્યું